Skip to main content

નવોત્થાન

આજનો આ યુગ ગતિશીલ અને સ્પર્ધાત્મક યુગ છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ સ્પર્ધા પણ વધતી જાય છે. આવા સમયમાં વિધાર્થીઓ માટે થોડા ચિંતા નું વિષય છે કે એમનું આગલું પગલું શું ભરવું અને કેવી રીતે ભરવું ? 

ઘણા વિધાર્થીઓ પોતાની અભિરુચિ અનુસાર ઘણી પ્રવુતિઓ અને ઘણા પ્રયાસો પણ કરતા હોય છે. ઘણા વિધાર્થીઓ પાસે તેમની રુચિ અનુસાર નવા સ્ટાર્ટઅપ પ્લાન પણ હોય છે અને જ્યારે અમુક વિધાર્થીઓ ટેકનોલોજી ની મદદ થી નવા ઇનોવેશન પણ કરતા હોય છે.
બહુ બધી વખત વિધાર્થીઓ પાસે એવા આઈડિયા હોય છે કે જે ખરેખર બિરદાવવા લાયક હોય. અને જો ખરેખર આવા સ્ટાર્ટઅપ પ્લાન પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને મદદ કરવામાં આવે તો તે સારા મુકામો હાસલ કરી શકે. ગુજરાત સરકાર દ્વારા  એક યોજના શરૂ કરવામાં આવેલ છે જેમાં સ્ટાર્ટઅપ/ઈનોવેશન ને મદદ પૂરી પાડવામાં આવે છે. આ યોજના SSIP( Student Startup & Innovation Policy, a Govt. Of Gujarat initiative ) થી જાણીતી છે.

આ યોજના ની અંતર્ગત ચાલતું એક ખૂબ જ સરસ અને સફળ સ્ટાર્ટઅપ છે "પ્રથમ Notebook". પ્રથમ  Notebook એ IITRAM, Ahmedabad ના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યરત છે. તેમના તમામ પ્રયાસો વિદ્યાર્થીઓ ને સશક્ત કરવાના હોય છે. પ્રથમ  Notebook તે માટે વિદ્યાર્થીઓ ને અલગ અલગ પ્રકાર ના કર્યો માં જોડી ને તાલીમ પૂરી પાડે છે. તાલીમ માં વિદ્યાર્થીઓ ને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જેવી કે, પ્રોડક્ટ ડિઝાઇનીગ, સેલ્સ, માર્કેટિંગ વગેરે. 

તેમની સાથે કાર્ય કરતા અને તાલીમ પામેલ વિદ્યાર્થીઓ ને SSIP ના પ્રમાણપત્ર દ્વારા બિરદાવવામાં આવે છે. હજી સુધી લગભગ 220 થી પણ વધારે વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાઈ ચૂક્યા છે અને 27 થી વધુ કેમ્પસ એમ્બેસેડર કાર્યરત છે. પ્રથમ Notebook  એ સફળતા પૂર્વક કુલ 6 બ્રાન્ડસ સાથે પણ જોડાઈ ચૂક્યા છે. હજી સુધીમાં તેમના દ્વારા 40 હજાર થી પણ વધુ Notebook નું વેચાણ કરવામાં આવ્યું છે.

પ્રથમ  Notebook ની સૌથી પહેલી શરૂઆત "Coffee Table Book" હતી. જેને ગુજરાતના માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપણી સાહેબ દ્વારા "Vibrant Gujarat Summit 2019" માં પ્રકાશિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 400 જેટલા સ્ટાર્ટઅપ માંથી Top 50 સ્ટાર્ટઅપ માં પ્રથમ  Notebook નો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રથમ  Notebook દ્વારા શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ ગુણવત્તાની નોટબુક ખૂબ જ વ્યાજની ભાવે પૂરી પાડવામાં આવે છે.

પ્રથમ  Notebook એ વિદ્યાર્થીઓ દ્વારા,વિદ્યાર્થીઓ થી, વિદ્યાર્થીઓ માટે શરૂ થયેલ એક સ્ટાર્ટઅપ છે. તો ચાલો આપણે પણ તેમને બિરદાવવા અને સહાય માટે એક પગલું ભરીએ. 

Comments

Popular posts from this blog

About Us

            मै एक ब्लॉगर हु। मुझे सामाजिक विषयो पर लिखना अच्छा लगता हैं ।  समाज में रहने वाले हर एक इंसान की सोचने और समाज ने की शक्ति अलग होती हैं । ऐसे हालत में किसी भी बात को अलग तरीके से देखने का मेरा नजरिया बाकि लोगो को बताना मुझे अच्छा लगता है। मेरी कोशिश यही रहती है की मैं अपने शब्दों की मदद से लोगो तक अपनी बात पहोचा सकू और उन्हे समजा सकू।              मेरे तक़रीबन चार लेख न्यूज़पेपर में भी आ चुके है। माध्यम चाहे कोई भी हो पर कोशिश हमेशा यही रहती हैं की में लोगो के सामने एक नया नजरिया पेश कर सकू। 

જિંદગી ની શીખ Rutvi Thacker

Image Source: http://epaper.kutchmitradaily.com/viewpage.php?edition=Kutchmitra%20Purti&date=2018-11-24&edid=KUTCHMITRA_APU&pn=4#Page/4   I am a blogger and I’m a passionate about writing. My articles were published by Kutchmitra-Yuvabhumi. I’m happy to be a part of Kutchmita. Let’s connect with me on  social media: Facebook , Twitter, LinkedIn. Email :rutvithacker.11@gmail.com      

जिंदगी की किताब का एक पन्ना

                  जिंदगी ! एक ऐसा शब्द जिसे पृथ्वी पे बस्ता हर एक जीव अलग अलग तरह से महसूस करता है । और इस जिंदगी के लिए ऐसा कहा जाता है की ये बोहोत कुछ शीखा जाती है। और कुछ लोग तो ऐसा भी कहते है की जिंदगी के हर एक पल में से हमें कुछ ना कुछ शीखना चाहिए। और ये बात कही न कही सही भी है। क्युकी शीखा हुआ कभी व्यर्थ नहीं जाता। यानी की जिंदगी की हर एक शीख आगे की जिंदगी में कही ना कही काम आही जाती है।             हा,ये बात अलग है की एक ही घटना में से हरेक इंसान कुछ ना कुछ अलग शीखता है। पर ये बात भी सही है की शीखता जरूर है। पर ये शीखने की कस्मकस में हम कही बार कही ना कही खो जाते है। हम एक धारणा कर लेते है जिंदगी की घटना हमें कुछ ना कुछ शीखायेगी  या तो कोई इंसान उस घटना से कुछ शीखा जायेगा या तो उस घटना का सार शीखा जायेगा।              पर क्या असल में ऐसा होता है ? क्या हर बार हमें शीखाने के लिए कोई होना चाहिए ? क्या असल  में  हर बार कुछ शीखने का ही  उदेश ह...